Thursday, March 28, 2024

Monthly Archives: May, 2014

મુસ્લિમોનો ઉદ્ધાર શિક્ષણ થકી જ થવાનો છે : હબીબુર્રહમાન મતાદાર

ભરૃચ જીલ્લામાં આવેલ અંજૂમને ઇમદાદુલ મુસ્લિમીન સંસ્થાના સ્થાપક મોલાના હબીબુર્રહમાન મતાદારનો ઇન્ટરવ્યૂ યુવાસાથીના મેનેજર રાશિદ હુસૈને લીધો. જેમાં સંસ્થાપકશ્રીએ સંસ્થાને લગતી તમામ બાબતો વર્ણવી...

વેકેશનનો સદ્ઉપયોગ

જાવેદ ખૂબ જ ખૂશ હતો. ઇબ્રાહીમ પૂછયું કેમ જાવેદ બહુ ખુશ દેખાય છે કોઇક ખજાનો મળ્યો કે શું? જાવેદ બોલ્યો, આખુંુ વર્ષ ગધેડાની માફક...

વુઝૂની રીત

અઝાનનો અવાજ સાંભળતાં જ અમે ખેલ-કૂદ અને કામકાજ બંધ કરીને નમાઝ માટે જઈએ છીએ. નમાઝ અમે પાંચ વખતે મસ્જિદમાં પઢીએ છીએ. મસ્જિદ અલ્લાહનો દરબાર...

ગુસ્સો ઘણી બધી બૂરાઇઓનું કારણ હોય છે

અબૂ હુરૈરહ (રદી.)થી રિવાયત છે કે એક માણસે રસૂલુલ્લાહ (સ.અ.વ.)થી અરજ કરી કે મને કોઇ ઉપદેશ આપો. આપ (સ.અ.વ.) જવાબમાં કહ્યું ગુસ્સો ન કરતા....

કરિયર ગાઇડન્સ : ઇતિહાસના ઝરૃખેથી ભવિષ્યની રણનીતિ

મનુષ્યને જીવનની દરેક સ્થિતિમાં માર્ગદર્શનની આવશ્યક્તા હોય છે. જન્મથી મૃત્ય પર્યંત તેને વિવિધ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે, જ્યાં સાચા અને યોગ્ય માર્ગદર્શન વગર...

તંત્રી લેખ …

૧૬મી લોકસભાના ચૂંટણી જગંના એક પછી એક તબક્કા પુરા થઇ રહ્યા છે. દરેક રાજ્યમાં ઉત્સાહભેર મતદાન થઇ રહ્યું છે. ત્રાસવાદગ્રસ્ત અને નકસલવાદગ્રસ્ત રાજ્યોમાં જ્યારે...

Most Read