Friday, April 19, 2024

Monthly Archives: July, 2015

તકવાનું કેન્દ્ર

હઝરત અબૂહુરૈરહ રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : "મુસલમાન મુસલમાનનો ભાઈ છે, ન તો તેની ઉપર જુલ્મ કરે અને ન તો તેને નિઃસહાય...

વ્યક્તિની ઓળખ

(ગતાંકથી ચાલું) (૩) શિક્ષણ અને આચરણની પદ્ધર્તિઃ માણસનું વ્યક્તિત્વ તેના આચરણની પદ્ધતિથી ઓળખી શકાય છે. અને મોટા ભાગના આચરણની રીત-ભાત શિક્ષણથી પ્રાપ્ત થાય છે. શિક્ષણથી આચરણમાં...

(૮૭) સૂરઃ અલ-આ’લા

(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ : ૧ * આયતો : ૧૯) અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. ૧. (હે પયગંબર !) પોતાના સર્વોચ્ચ રબ (પ્રભુ-પાલનહાર)ના...

બાળ પ્રશિક્ષણની કળા

સંતાન મા-બાપની આંખોનું રતન છે. તેઓ મા-બાપને ખૂબ વ્હાલા હોય છે અને તેમના જીગરના ટુકડા હોય છે. એટલે જ તો પોતાનું સર્વેસર્વા હોડમાં મૂકીને...

બહુસાંસ્કૃતિક સમાજમાં આંતર ધર્મીય સંવાદની જરૃરત

ભારત એક બહુસાંસ્કૃતિક અને બહુધર્મિય દેશ છે. આ જ તેની વિશેષતા છે. વિવિધ મતો ધરાવતા, વિવિધ સંપ્રદાયના બલ્કે વિરોધાભાસી વિચારો ધરાવતા લોકો આપણા દેશમાં...

સદ્ભાવના પર્વ – ૭ કૈલાશ ગુરૃકુલ મહુવા

સાથીઓના આગ્રહને વશ થઈ તારીખ ૪ થી ૬ જૂન ૨૦૧૫ના દિવસોમાં કૈલાશ ગુરૃકુલ મહુવા ખાતે આદરણીય મોરારી બાપુના સાનિધ્યમાં "સદ્ભાવના પર્વ - ૭" ઉપસ્થિત...

Most Read